*રામાયણમાં બે વ્યકિત એવી હતી*
એક વિભીષણ અને એક કૈકેયી.
વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો,
છતાં પણ બગડયો નહિ.
કૈકેયી રામના રાજયમાં રહેતી હતી,
છતાં પણ સુધરી નહિ.
*ભાવાર્થ: સુધરવું અને બગડવુ*
કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે...!!
🌷 GOOD MORNING 🌷
*_શુભદિન_*😊🇮🇳
No comments:
Post a Comment