*ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ ..*
કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે ...
બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..
પછી તું જ આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે ..
...............🙏સુપ્રભાત 🙏
Really appreciate writing of this famous Gujarati poet.
Nice motivational Gujarati quotes.
No comments:
Post a Comment