*છૂંદા માં કેટલું Adjustment છે.*?
*કેરી નો સ્વભાવ ખટાશનો છે*
*મરચા નો સ્વભાવ તીખાશનો છે*
*મીઠા નો સ્વભાવ ખારાશનો છે*
*ખાંડનો સ્વભાવ ગળપણ નો છે*
*પણ છૂંદા એ કેવું Adjustment કરી લીધું છે કે સૌને વહાલો લાગે*
*તેમ અન્યના સ્વભાવ ને બદલવા કરતાં આપણા સ્વભાવને એવો કરવો કે જેથી સૌની સાથે સેટ થઇ જવાય*
*તો સૌને વહાલા લાગીએ*
*પરિવર્તન અનિવાર્ય છે ; જુઓને,*
*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે
☺GOOD MORNING ☺
No comments:
Post a Comment