Showing posts with label life. Show all posts
Showing posts with label life. Show all posts

Thursday, July 20, 2017

Do you know swimming?

"નદીમાં પડવાથી કોઈનું *મૃત્યુ*નથી થતું સાહેબ,

*જીવ* એટલા માટે જાય છે કે .......

પાણીમાં , *તરતા* નથી આવડતું"

" *પરિસ્થિતિ* ક્યારેય સમસ્યા બનતી નથી,

*સમસ્યા* એટલા માટે થાય છે કે ...

આપણને પરિસ્થિતિ સામે *લડતા* નથી આવડતું.💐💐

Friday, July 14, 2017

What is the rate of water?

एक बार किसी रेलवे प्लैटफॉर्म पर जब गाड़ी रुकी तो एक लड़का पानी बेचता हुआ निकला।
ट्रेन में बैठे एक सेठ ने उसे आवाज दी,ऐ लड़के इधर आ।

लड़का दौड़कर आया।

उसने पानी का गिलास भरकर सेठ
की ओर बढ़ाया तो सेठ ने पूछा,
कितने पैसे में?

लड़के ने कहा - पच्चीस पैसे।

सेठ ने उससे कहा कि पंदह पैसे में देगा क्या?

यह सुनकर लड़का हल्की मुस्कान
दबाए पानी वापस घड़े में उड़ेलता हुआ आगे बढ़ गया।

उसी डिब्बे में एक महात्मा बैठे थे,
जिन्होंने यह नजारा देखा था कि लड़का मुस्कराय मौन रहा।

जरूर कोई रहस्य उसके मन में होगा।

महात्मा नीचे उतरकर उस लड़के के
पीछे- पीछे गए।

बोले : ऐ लड़के ठहर जरा, यह तो बता तू हंसा क्यों?

वह लड़का बोला,

महाराज, मुझे हंसी इसलिए आई कि सेठजी को प्यास तो लगी ही नहीं थी।
वे तो केवल पानी के गिलास का रेट पूछ रहे थे।

महात्मा ने पूछा -

लड़के, तुझे ऐसा क्यों लगा कि सेठजी को प्यास लगी ही नहीं थी।

लड़के ने जवाब दिया -

महाराज, जिसे वाकई प्यास लगी हो वह कभी रेट नहीं पूछता।

वह तो गिलास लेकर पहले पानी पीता है।
फिर बाद में पूछेगा कि कितने पैसे देने हैं?

पहले कीमत पूछने का अर्थ हुआ कि प्यास लगी ही नहीं है।

वास्तव में जिन्हें ईश्वर और जीवन में
कुछ पाने की तमन्ना होती है,
वे वाद-विवाद में नहीं पड़ते।

पर जिनकी प्यास सच्ची नहीं होती,
वे ही वाद-विवाद में पड़े रहते हैं।
वे साधना के पथ पर आगे नहीं बढ़ते.

अगर भगवान नहीं हे तो उसका ज़िक्र क्यो??

और अगर भगवान हे तो फिर फिक्र क्यों ???
:
" मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग ।।

हर किसी से रास्ता पूछना अच्छा नहीं होता..

अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया ...

तो बेशक कहना...

जो कुछ खोया वो मेरी नादानी थी

और जो भी पाया वो रब की मेहेरबानी थी!

खुबसूरत रिश्ता है मेरा और भगवान के बीच में
ज्यादा मैं मांगता नहीं और कम वो देता नही....
जन्म अपने हाथ में नहीं ;
मरना अपने हाथ में नहीं ;
पर जीवन को अपने तरीके से जीना अपने हाथ में होता है;
मस्ती करो मुस्कुराते रहो ;
सबके दिलों में जगह बनाते रहो ।
जीवन का 'आरंभ' अपने रोने से होता हैं
और
जीवन का 'अंत' दूसरों के रोने से,
इस "आरंभ और अंत" के बीच का समय भरपूर हास्य भरा हो.
..बस यही सच्चा जीवन है..

     निस्वार्थ भाव से कर्म करो       
              क्योंकि.....
           इस धरा का...
           इस धरा पर...                
      सब धरा रह जायेगा।

Thursday, July 13, 2017

Life oriented philosophy....

*જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી ,

જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી ,

જેટલો દરવાજો હોય છે  એટલું તાળું હોતું નથી ,

જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી , 

પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે . 

આ જ પ્રમાણે  માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે !  

હે માનવ....  "તું બધું કર પણ કોઈને નડ નહિં,   જે વાત ન સમજાય એમા પડ નહિં." 

પૈસા ના અભાવે જગત  માત્ર ૧% જ દુઃખી છે, પણ  સમજ ના અભાવે જગત ૯૯% દુઃખી છે.*

God bless you all !!!

Worth reading in Gujarati....

Vachjo............. khub j saras 6
👌👌👌👌👌👌👌

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા
અને મીરા જેવી જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ
જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

11. પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી...

"હાસ્ય" અને "આંસુ"

આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની
જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોત
ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું
પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે

અને

શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ, તમારા સ્થાન
અને સથિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને
પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને
' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

👌👌👌👌👌👌👌

Sunday, July 9, 2017

Outlook toward our life. Please read

એક ખુબ જ પ્રખ્યાત લેખિકા પોતાના સ્ટડી-રૂમમાં બેસીને પોતાના ભૂતકાળને વાગોળતી હતી.
થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું-

.
"મારું વીતેલું વર્ષ-
- ગયા વર્ષે મારું ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો વખત સુધી પથારીવશ રહેવું પડ્યું.

- આ જ વર્ષે મારી ઉમર સાઈઠ વર્ષની થઇ જતા, મારે મારી માનીતી નોકરી છોડવી પડી. આ પ્રકાશન-કંપનીમાં મેં લગાતાર ત્રીસ વર્ષ ગાળ્યા હતા.

- આ જ વર્ષે મારે મારા પિતાજીના મૃત્યુનો આઘાત પણ સહન કરવો પડ્યો,

- અને આ જ વર્ષે મારો દીકરો એની મેડીકલની પરીક્ષામાં નાપાસ થયો, કારણ એનો કાર-અકસ્માત થયો હતો. હાથ-પગમાં પ્લાસ્ટર સાથે તેણે કેટલાયે દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. અમારી કાર સાવ ખતમ જ થઇ ગયી, તે નુકસાન તો પાછું અલગ જ."

અંતમાં આ લેખિકાએ લખ્યું - "હે ભગવાન, કેટલું ખરાબ વર્ષ વીત્યું ! "
કાગળમાં આટલું લખ્યા પછી, લેખિકા આંખો બંધ કરીને ત્યાં જ બેઠા-બેઠા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ.
.
.
.
થોડી વાર પછી લેખિકાનો પતિ તેની રૂમમાં આવ્યો, તો તેણે પોતાની પત્નીને વિચારોમાં ગરકાવ જોઈ. તેને કોઈ જાતની ખલેલ પહોચાડ્યા વિના, પાસે ઉભા ઉભા તેણે પોતાની પત્નીનું લખાણ વાંચ્યું.
લખાણ વાચ્યા પછી તે ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.

થોડીવાર પછી તે જ્યારે પાછો રૂમમાં આવ્યો, ત્યારે તેના હાથમાં એક કાગળ હતો, જે તેણે પોતાની પત્નીના તાજા-લખાણની બાજુમાં હળવેથી મૂકી દીધો. અને ફરી પાછો ત્યાંથી છાનોમાનો બહાર આવી ગયો.
.
.
થોડીવાર પછી તેની લેખિકા-પત્નીએ પોતાની આંખ ખોલી, તો બાજુમાં એક બીજો કાગળ પડેલો જોયો. તે પોતાના પતિના અક્ષરો સારી રીતે ઓળખાતી હતી.
તેણે વાંચવા માંડ્યું-

"મારું વીતેલું વર્ષ:
- ગયા વર્ષે આખરે મને મારા ગર્ભાશયમાંથી મુક્તિ મળી, જેને કારણે પાછલા ઘણા વર્ષો મારે પીડામાં વીતવા પડ્યા હતા. હા, ગયા વર્ષે આ માટે મારું ઓપરેશન થયું, અને તે સફળ પણ રહ્યું.
- ગયા વર્ષે જ તાઝી-માઝી તંદુરસ્ત અવસ્થા સાથે હું સાઈઠ વર્ષની થઈ અને તેથી, નોકરીમાંથી નિવૃત્ત થઇ. હવે પછી મારો સમય હું વધુ એકાગ્રતાપૂર્વક લખવામાં ગાળી શકીશ, જેને કારણે હું અત્યાર કરતા પણ વધુ સારા લેખો આપી શકીશ તેવી આશા જરૂરથી રાખી શકાય.
- ગયા વર્ષે જ મારા પૂજ્ય પિતાજી પંચાણું વર્ષની વયે, કોઈ પણ લાંબી બીમારી, કે પીડા ભોગવ્યા વિના, શાંતિપૂર્વક પોતાની જીવન-યાત્રા પૂર્ણ કરી પ્રભુના ઘરે સિધાવ્યા.
- ગયા વર્ષે જ પ્રભુએ મારા વ્હાલા દીકરાને નવી જીંદગી બક્ષી. અમારી કાર નષ્ટ થયી ગયી ભલે, પરંતુ મારો દીકરો કોઈ પણ જાતની કાયમી ખોડ-ખાંપણ વિના સહી સલામત છે."

અંતમાં લેખિકાના પતિએ લખ્યું હતું -"હે ભગવાન, ગયું વર્ષ ખુબ જ સારી રીતે વીતી ગયું, જેનો હું તારો આભાર માનું એટલો ઓછો છે."
.
.
.
.
.
જોયું તમે?
ઘટનાઓ તો એ ની એ જ હતી, પણ દ્રષ્ટિકોણ જુદા જુદા હતા. જો આપણે એ વાત ધ્યાનમાં રાખીએ, કે આનાથી વધુ પણ ઘણું થઇ શક્યું હોત, તો આપણું મંતવ્ય ચોક્કસ બદલવાનું. અને જરૂરથી આપણે ઈશ્વરને આભારવશ થશું, તેમ જ ખુદને માનસિક-પીડા પણ ઓછી થશે.

સાર: આપણા રોજીંદા વ્યવહારમાં આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જીવનની ખુશીઓ આપણને પ્રભુના આભારવશ નથી બનાવતી, પણ તેને આભારવશ થવામાં આપણને ખુશી જરૂર પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં કાયમ એવું કંઇક તો જરૂર જરૂર હોય જ છે જેને માટે આપણે ઈશ્વરનો આભાર માનતા રહેવું પડે છે.
.
.
ઈશ્વર-કૃપા સહુ પર સદા વરસતી રહે એવી કામના......
.

Tuesday, July 4, 2017

Life is an adjustment

*છૂંદા માં કેટલું Adjustment છે.*?

*કેરી નો સ્વભાવ ખટાશનો છે*
*મરચા નો સ્વભાવ તીખાશનો છે*
*મીઠા નો સ્વભાવ ખારાશનો છે*
*ખાંડનો સ્વભાવ ગળપણ નો છે*
*પણ છૂંદા એ કેવું Adjustment કરી લીધું છે કે સૌને વહાલો લાગે*
*તેમ અન્યના સ્વભાવ ને બદલવા કરતાં આપણા સ્વભાવને એવો કરવો કે જેથી સૌની સાથે સેટ થઇ જવાય*
*તો સૌને વહાલા લાગીએ*

*પરિવર્તન અનિવાર્ય  છે ;  જુઓને,*

*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે

☺GOOD MORNING ☺

Sunday, June 25, 2017

Choice is in our hand !!

*B* એટલે *Birth* અને

*D* એટલે *Death*

આ બે માંથી એક પણ
આપણા હાથમાં નથી..

પરંતુ ...

*B* અને *D*  ની વચ્ચે *C* આવે છે

*C* એટલે *Choice* તે આપણાં
હાથમાં છે

જીવન કેવુ જીવવું તે આપણાં
હાથમા છે....?....

વર્તમાનમાં આનંદથી જીઓ   ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યકાળ ને  કુદરત ઉપર છોડી દો.

👍💐GOOD MORNING👍🏻💐👍🏻💐👍🏻💐👍🏻

Sunday, December 18, 2016

What we need in life?

🌿 🌺👉सुंदर सुबह का मीठा मीठा नमस्कार..👈🌺🌿

ना घुमने के लिये कार चाहिए ,

ना गले के लिए हार चाहिए ,

” भगवद् गीता मे श्री कृष्णा ने बहुत बड़ी बात कही है ” !!!

जीवन के उद्धार के लिए केवल मित्र , प्रेम और परिवार चाहिए….. 😊

Very Good Morning to you.

🙏😊 *_शुभ सुप्रभात_* 😊🙏

જય શ્રી કૃષ્ણ 😊🙏

Tuesday, December 13, 2016

Charlie Chaplin Quote

We think too much and feel too little.

More than machinery, we need humanity;

More than cleverness, we need kindness
and gentleness.

Without these qualities, life will be violent and all will be lost🌹

- Charlie Chaplin

Thursday, December 8, 2016

Find your self, Nothing else...

Really beautiful quote for everyone.

How we can find peace?

What is the best valuable thing?

Pl share with others.

God bless you all.

Have a great time ahead !!!

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...