Wednesday, July 12, 2017

Krishna and Arjun....

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક  સમજાવે છે :

ત્રાજવા પર સંભાળીને ચઢજે,

પગ બરાબર સંતુલીત રાખજે,

ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.

અર્જુન પૂછે છે :

બધું મારે જ કરવાનું ?

તો તમે શું કરશો ?

જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.

અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?

કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'

આપણે આપણુ કર્મ કરવાનું...

કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે..

🙏🙏🙏

💐 💐💐

Have a great time ahead !!!!

No comments:

Post a Comment

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...