Showing posts with label indian culture. Show all posts
Showing posts with label indian culture. Show all posts

Wednesday, July 26, 2017

Yoga Pranayam Meditation

Why Pranayam + Meditation are  necessary from the Medical Science's point of view ?

From the time of the  birth till death the heart works continuously. Everyday the heart pumps 7000 litres of blood, of which 70% blood is pumped to the brain and the remaining 30%  to the rest of body.

How does the heart work so much efficiently and effectively ?

Heart works effectively because it follows a discipline. In normal conditions the heart takes 0.3 secs to contract (systole) and 0.5 secs to relax (diastole). So 0.3+0.5=0.8 secs are required by the heart to complete one beat (1 cardiac cycle).That means in 1 min, the heart beats 72 times which is considered as normal heart beat.

During the relaxing phase of 0.5 secs the impure blood travels through the lungs and becomes 100 % pure.

In some stressful conditions , the body demands more blood in less time and in this situation the heart reduces the relaxing period of 0.5 secs to 0.4 secs...Thus in this case the heart beats 82 times in 1min and only 80% of blood gets purified.

On more and more demand the relaxing time is further reduced to 0.3 secs & then only 60% of blood is purified. Imagine the consequences of the lesser Oxygenated blood circulating in our Arteries!

Deep Breathing ,  is the key to ensure better Oxygenation of the blood.

Factors responsible for the activity of the brain:

1.  25-30% is due to the Diet we consume.

2. 70-75% is due to the emotions, attitude, memories and other processes of the brain.

Thus, to calm the brain and reduce the demand on the heart to pump more and more blood , brain needs to be given a rest.

Meditation is the most useful tool to calm an agitated mind.

When we sit with eyes closed and meditate the brain gets calmer,  heart gets rested,  thus insulating us from the Dis-eases of Heart & Brain.

PRANAYAM + MEDITATION IS THE KEY TO THE REAL HEALING...

Wednesday, July 19, 2017

Happy Janmashtmi 2017

નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?

શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.

નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?

શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન" ના મંદિરોમા "દૂધ-દહી-ઘી-મધ" ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.

નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે

શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો... મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?

નારદજી :~ વાત તો વિચારવા જેવી છે... તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?

શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વહેચાય છે, તેમ દુધ-દહી-ઘી-મધ માથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનુ દ્રવ્ય મારા અશકત દિકરાઓમા પ્રસાદી તરીકે વહેચાય એ વધુ ઈચ્છનીય છે.

અને બીજુ હુ મારા ભક્તોને એ કહેવા માંગુ છુ.... કે મને દુધ-દહી-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારા બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યા છે ? ?

નારદજી :~ પરંતુ પ્રભુ !  આ વાત ભક્તો સુધી પહોચાડવી કઈ રીતે ?

શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર, સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?

નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.

શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર.... બોલો ફટાફટ

નારદજી :~ પૃથ્વીલોકમા "માર્ક ઝુકરબર્ગ" ની બે એપ્લીકેશન એટલે કે ફેસબુક અને વોટ્સ-અપ ગ્રુપના માધ્યમથી ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.

શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.

નારદજી : ~ સારુ તો મને રજા આપો... નારાયણ !  નારાયણ !

* ॰ * ॰ * ॰ * ॰ * ॰  * ॰

Sunday, July 9, 2017

Why Farmers are our best friends?

​આ દુનીયા માં સિગારેટ વગર ચાલી શકે છતાં પણ સિગારેટ બનાવવા વાળો અરબ પતી છૅ..​

​આ દુનીયા માં દારૂ વગર ચાલે છતાં પણ દારૂ બનાવવા વાળો કરોડપતિ છૅ...​

​આ દુનિયામાં મોબાઇલ વગર પણ ચાલી શકે તોય મોબાઈલ બનાવવા વાળો લાખો પતિ હોય છે...​

​પરંતુ એક ભયાનક સત્ય છે કે........​

​દુનીયા માં અન્ન વગર ના ચાલે .. છતાં પણ આ અન્ન પેદા કરવા વાળો એ કિસાન- એ ખેડૂત ગરીબ કંગાળ છે...​

Why?

Are we missing something?

Why we do not spend some time every month with farmers? 1-2 hour only.

Even if we talk with them without any kind of expectations, they will feel confident and comfortable.

​મેસેજ જો સાચો અને સારો લાગે તો આગળ શેર કરજો...​

I love my india

To all Indian students,

देश  के  विद्यार्थियों  के  नाम ।

एक  बार  इजराइल  देश  का  अपने  पडोसी  देश  से  लगातार  तीस  दिनो  तक  युद्ध  चलता  रहा ।इजराइल  सेनपति  ने  अपने  देश  के  प्रधानमन्त्री  को  फोन  किया  ----
सर  हमारे  हजारों  सैनिक  शहीद  हो  चुके  हैं ।  अब  हमारी  सेना  मे  केवल  चालीस  हजार  सैनिक  लड  रहे  हैं । दुश्मन  की  सेना  मे  लगभग  दो  लाख  सैनिक  हैं ।यदि  युद्ध  दो  दिन  और  चलता  रहा  तो  हमारी  हार  निश्चित  है ।  दुश्मन  अपने  देश  पर  कब्जा  करके  उसे  अपना  गुलाम  बना  सकता  है ।
इस  आपातकाल  मे  बडे  धैर्य  के  साथ  प्रधानमन्त्री  जी  ने  टी , वी  पर  केवल  देश  के  विद्यार्थियों  को  सम्बोधित  किया  --
डियर  स्टूडैन्टस्  !
हमारे  हजारों  सैनिक  युद्ध  मे  शहीद  हो  चुके  हैं । अब  सेना  मे  केवल  चालीस हजार  सैनिक  बचे  हैं । दुश्मन  के  पास  लाखों  सैनिक  हैं । हमारी  सेना  पीछे  हट  रही  है । देश  गुलाम  हो  सकता है ।
अब  केवल  आप  ही  देश  को  बचा  सकते हैं । आज  आपका  इजराइल  देश  आपको ,  आपकी  शक्ति ,  आपका  पराक्रम ,  आपका  खून और  आपका  बलिदान  मांग  रहा है ।
आज  रात  ग्यारह  बजे  आपके  निकटतम  रेलवे  स्टेशन  से    स्पेशल  रेलगाडी  देश  की  सीमा  पर  जाएगी । आपसे  मेरी  हाथ  जोड  कर  विनती  है  कि  आप  कापी ,  किताब  और  कलम  छोड  दीजिए । आपको  जो  भी  अस्त्र  शस्त्र ,  भाला  ,  बरछा  गंडास  तलवार और  गोली , बन्दूक  मिले ,  उसे  लेकर  युद्ध  भूमि  पर  पहुंच  जाएं ।
रात  ही  रात  मे पाँच  लाख  विद्यार्थी  सीमा  पर पहुंचकर  युद्ध  करने  लगे । दुश्मन  की  सेना  मे  खलबली  और  भगदड  मच  गई  ।उसके  लाखों  सैनिक  मारे  गए ।
इस  प्रकार  देश  के  विद्यार्थियों  ने  अपने  देश  को गुलाम  होने  से  बचा  लिया । सेनापति  ने  यह  शुभ  समाचार  प्रधानमन्त्री  को  दिया । खुशी  के  मारे  प्रधानमन्त्री  की  आंखों  मे  आंसू  आ  गए । परन्तु  विद्यार्थियों  ने  इस  विजय श्री  का  शुभ  सेहरा  अपने  महान  प्रधानमन्त्री  के  सिर  पर  रखा ।उनका  इस  बात  के  लिए  आभार  प्रकट  किया  उनको  देश  के  लिए  कुछ  करने  का  अवसर दिया  है ।

To all Indians....

आज  कालाधन ,  भ्रष्टाचार ,  भ्रष्टनेता , जमाखोर ,  आतंकवाद  और    राहू  केतू  आदि दुश्मन  और  राक्षस  सब  एक  साथ  मिलकर आपके  देश  पर  लगातार  आक्रमण  कर  रहे  हैं । इन  सबसे  लडने  के  लिए  आज  मै  हाथ  जोडकर  और  सर  झुकाकर  आपका  आह् वान  कर  रहा  हूं  । इस  संकट  और  आपातकाल  मे  मै  आपका   समर्थन  और  सहयोग  चाहता  हूं । आज  आप  कालेधन  से  अपने  देश  की  बचा  लीजिए !!

We can do it !

Let's start from ourselves.

Thank you for reading.

Saturday, July 8, 2017

Please talk with calm mind !!!

Nice story
Please spend 5 mins.

👌👌👌વાંચજો મિત્રો...

ખૂબ સરસ છે આ પ્રસંગ .....

-----------
એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને 'હા' કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.
તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?

મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.

જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.

બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?
અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.

અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,
પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.

મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.

શું કરશો પૈસાનું?

તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી...

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.

બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.
પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,
છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.
માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.
સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.

ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે??

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.

જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.

તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.
ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા...
-----------------
એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.
પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.
તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.
તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.
મને એકદમ યાદ આવી ગયું.
મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.
મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.
સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?
એ દંગ રહી ગઈ. રોવા લાગી.
મારી સાથે ચાલી આવી.
છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,
સબંધ કમાઉ છું.
જે આવે છે એનું કામ કરી આપું છું.
સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.
આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.
તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.
સબંધ જોડ્યો છે તમે...

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો...
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો
માણસ ભાવનાઓ થી
સંચાલિત થાય છે
કારણો થી નહિ.
કારણોથી તો મશીન ચાલે...👌👌👌વાંચજો મિત્રો...

Happy Gurupurnima !!!

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः , गुरुर्देवो महेश्वरः।
गुरु साक्षात् परब्रह्म , तस्मै श्री गुरुवे नमः।।

            "पानी" के बिना
            "नदी" बेकार है,

           "अतिथि" के बिना
            "आँगन" बेकार है,

             "प्रेम" ना हौ तो
         "सगेसम्बन्धी"बेकार है,

                   और
         जीवन में "गुरु" ना हौ तो
             "जीवन" बेकार है।
                     
                इसलिये
       जीवन में "गुरु" ज़रूरी है
               "गुरूर" नहीं।

आपको और आपके परिवार को गुरु पुणीॅमा की शुभ कामना...

•॥ कृष्णम् वंदे जगद्गुरु ॥•

      जय_श्री_कृष्णा

Tuesday, July 4, 2017

Save money - No impact of GST -100% money savings

To avoid GST small tips for you.🏡

🚗 Take a bottle of water with you while you go outside.

🍲 Prepare puliyigare, lemon rece or any other food which lasts longer at home and take with you.

🌽Purchase food grains in small and neat retail shops in loose and take your bag with you.

🍔 Prepare any special food and spend time with your family members at home and enjoy during weekend.

🏢 Avoid multiplex and watch movies in ordinary theatres.

🏡 In holidays don't go for shopping in malls, visit your home town and spend time with your Grand parents, relatives and friends.

🏃‍♀ After finishing your walking or gym don't drink coffee or tea in hotels, go to your home and have black tea or any other healthy drinks.

🚌 As in olden days stay any friend's or relatives home on tours if possible.

🏋‍♀ To save tax try to do your own instead of depending on others.

👍 Save your Self and for your family, avoid unnecessary expenditure luxury life styles. Let's make our Old India.

😀 If you agree please share with others.🙏

Sunday, June 25, 2017

Respect Women

હજારો ઈંટો ટન ભર સિમેન્ટ અને
ભારો ભાર લોખંડ થી
પણ ના બન્યું..

પણ ઉંબરે ભરેલ ચોખા કંકુ ના ક્ળશ ને તારા અંગુઠા નો સ્પર્શ શું મળ્યો.!

મારુ ઘર બની ગયું....!!!

સ્ત્રી કદી રમકડું નથી હોતી........

એ તો ભગવાન પછી ની પૂજનીય વ્યક્તિ છે,

જે મૌતના ખોળામાં સુઈને જીંદગીને જન્મ આપે છે...

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...